Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

ગોધરા: શહેરમાં કિન્નર સમાજ દ્વારા ભક્તિભાવપૂર્વક ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહુતિ: જવારા વિસર્જન અને મહાપ્રસાદનું આયોજન કર્યું હતુ

Godhra, Panch Mahals | Mar 28, 2026
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે કિન્નર સમાજ દ્વારા આદ્યશક્તિની આરાધનાના પર્વ 'ચૈત્રી નવરાત્રિ'ની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નવ દિવસ સુધી ચાલેલા અનુષ્ઠાનના અંતે આજે ભવ્ય જવારા વિસર્જન યાત્રા અને ભંડારા (મહાપ્રસાદ)નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસથી જ ગોધરાના કિન્નર સમાજ દ્વારા માતાજીના જવારાનું સ્થાપન કરી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવી હતી. નવ દિવસ સુધી વિધિવત પૂજા-અર્ચના અને ગરબા દ્વારા માતાજીની

MORE NEWS

ગોધરા: શહેરમાં કિન્નર સમાજ દ્વારા ભક્તિભાવપૂર્વક ચૈત્રી નવરાત્રિની પૂર્ણાહુતિ: જવારા વિસર્જન અને મહાપ્રસાદનું આયોજન કર્યું હતુ - Godhra News