ગોધરા: પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, જીલ્લામાં વધુ બે બાળકો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ થી મૃત્યુ
પંચમહાલમાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે, જીલ્લામાં વધુ બે બાળકો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ થી મૃત્યુ પામ્યા છે જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ થી મોતનો આંક ૪ પર પહોંચ્યો છે ગોધરા તાલુકા ના ચાંચપુર મણિપુર ગામ ના એક વર્ષના સચિન રાઠવા નામના બાળક નું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યું છે જ્યારે કાલોલ તાલુકાના ઘોડા ગામના ૨ વર્ષના આશિષ ગુલાબ નાયક ને વડોદરા રીફર કરવામાં આવ્યા હતા જે દરમિયાન મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે ગ