ગોધરા: મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આગામી ૧૯ અને ૨૦ મે ના રોજ પંચમહાલ જિલ્લાની મુલાકાતે
રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આગામી તા. ૧૯ અને ૨૦ મે, ૨૦૨૬ ના રોજ પંચમહાલ જિલ્લાના પ્રવાસે પધારનાર છે. રાજ્યપાલશ્રીની આ પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમોના સુચારુ આયોજન અને વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ જિલ્લાના ઉચ્ચ અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પંચમહાલ જિલ્લામાં રાજ્યપાલશ્રીની મુલાકાતની મુખ્ય વિગતો જોઈએ તો તા.૧૯ મે ના રોજ હાલોલ સ્થિત ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ પ