Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: ગોધરા શહેરના દાહોદ રોડ પર બાઈકની ટક્કરથી શાકભાજીના વેપારી ઈજાગ્રસ્ત

Godhra, Panch Mahals | Apr 25, 2026
ગોધરા શહેરના દાહોદ રોડ પર બાઈકની ટક્કરથી શાકભાજી વેપારી મહેશભાઈ દંતાણી ઈજાગ્રસ્ત થયા. તેઓ લારી લઈને ઘરે જઈ રહ્યા હતા ત્યારે સ્વામિનારાયણ મંદિર નજીક પાછળથી બાઈક ચાલકે ટક્કર મારી, જેથી તેઓ રોડ પર પટકાયા. તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ. તપાસમાં જમણા પગમાં ફ્રેક્ચર અને માથામાં ઈજા થતા ટાંકા લેવાયા હોવાનું સામે આવ્યું. બાઈક ચાલકની ઓળખ હજુ થઈ નથી. ઘટના અંગે મહેશભાઈના ભાઈએ ફરિયાદ નોં

MORE NEWS