અમદાવાદ શહેર: આયુષ્યમાન ખુરાના, સંઘવી અને માંડવીયાએ રિવરફ્રન્ટ પર સાયકલ ચલાવી:અમદાવાદમાં સન્ડેઝ ઓફ સાયકલ યોજાઈ
આયુષ્યમાન ખુરાના, સંઘવી અને માંડવીયાએ રિવરફ્રન્ટ પર સાયકલ ચલાવી:અમદાવાદમાં સન્ડેઝ ઓફ સાયકલ યોજાઈ, ફીટ રહેવા સંદેશ; 'પોલ્યુશનનું સોલ્યુશન પણ સાયકલિંગથી આવી શકે' અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ફિટનેસ અને પર્યાવરણની જાગૃતિ માટે સન્ડેઝ ઓફ સાયકલ નામથી સાયકલિંગ ઇવેન્ટનું આયોજન 24 તારીખના 9 વાગ્યાની આસપાસ કરવામાં આવ્યું હતું. કોમનવેલ્થ ડેને લઈને યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અભિ