Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab

થરાદ: રાછેણા ગામમાં વીજ સમસ્યાથી ગ્રામજનો પરેશાન:સરપંચે UGVCL અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી

India | Dec 21, 2025
થરાદ વાવ જિલ્લાના ધરણીધર તાલુકાના રાછેણા ગામમાં છેલ્લા લાંબા સમયથી વીજળીની કટોકટી સર્જાઈ રહી છે. અપૂરતા વીજ પુરવઠા અને લો-વોલ્ટેજની સમસ્યાને કારણે ગ્રામજનો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ અંગે રાછેણા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
થરાદ: રાછેણા ગામમાં વીજ સમસ્યાથી ગ્રામજનો પરેશાન:સરપંચે UGVCL અને કલેક્ટરને લેખિત રજૂઆત કરી - India News