Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
स्कूल
Haryana
शादी
Crimenews
Agra
Bhind
Breaking

ચોટીલા: ચોટીલામાં 90 મણ બરફનું શિવલિંગ બન્યું બ્રહ્માકુમારીઝ દ્વારા મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી, અમરનાથ દર્શન આકર્ષણનું કેન્દ્ર

Chotila, Surendranagar | Feb 17, 2026
ચોટીલામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભવ્ય પ્રદર્શન અને આધ્યાત્મિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં 90 મણ બરફમાંથી બનાવેલું વિશાળ શિવલિંગ અને અમરનાથ દર્શન મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી મીરાદીદીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પરમાત્મા શિવનો કલ્યાણકારી સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો હતો.

MORE NEWS