રાજુલા: ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ની ઉપસ્થિતિમાં લક્ષ્મીનારાયણના અન્નકૂટ દર્શનથી રાજુલા શહેર ભક્તિમય બન્યુ
Rajula, Amreli | Oct 21, 2025 રાજુલા શહેરના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે દિવાળી અને નવા વર્ષની પાવન ક્ષણે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તારાથી હીરાભાઈ સોલંકીને ધર્મશાળામાં અન્નકૂટના દર્શન કરવાનો સદભાગ્ય મળ્યું હતું. આ અવસર પર ભગવાન લક્ષ્મીનારાયણના આશીર્વાદથી સૌના જીવનમાં સમૃદ્ધિ, શાંતિ અને સુખ શોભે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.