Public App Logo
Jansamasya
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur
Rajasthannews

વાઘોડિયા: ભાવપુરા ગામે જોખમી અને જર્જરીત સ્મશાનને લઈ આવનાર ચુંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઊચ્ચારી# jansamasya

Vaghodia, Vadodara | Sep 14, 2025
ભાવપુરા ગામે અંતિમ ક્રિયા માટે આવેલા ગ્રામજનોને સ્મશાને આવવા માટેના રોડ રસ્તા પાણી અને જર્જરીત જોખમી સ્મશાન હોવાના કારણે આક્રોચની લાગણી સાથે સરકાર દ્વારા કોઈપણ જાતનો ગામનો વિકાસ થયો નથી તેવા આક્ષેપ સાથે આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો સમગ્ર ગ્રામજનો દ્વારા બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી મહત્વની વાત છે કે અંતિમ ક્રિયા માટે સ્મશાન જેવી સુવિધા ફાળવવામાં સરકારી તંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યુ હોય ત્યારે ગ્રામજનો એક ચીમકી ઉચ્ચારી છે