સાયલા એટલે 'ભગવાનનું ગામ'! 🌺 શ્રી લાલજી મહારાજની જગ્યામાં દર્શનાર્થીઓની સુવિધા માટે નવી આધુનિક રાંધણશાળા ખુલ્લી મુકાઈ છે. સંતોના આશીર્વાદ અને દાતાઓ તથા સેવકોના નિસ્વાર્થ ભાવથી આ ભગીરથ કાર્ય સંપન્ન થયું. સૌ સેવાભાવી ભક્તોને શત શત વંદન. જય શ્રી લાલજી મહારાજ!
.
.
#Sayla #Surendranagar #LaljiMaharaj #ShriLaljiMaharajNiJagya #GujaratTemples
Wadhwan, Surendranagar | Jul 25, 2026