રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ સુરત મુકામે બાપાસીતારામ ભગીરથ-1 ના ટ્રસ્ટીશ્રી માયાભાઈ આહિર (ભોંકરવા) ની ખબર અંતર પૂછી. આ મુલાકાત દરમિયાન તેમના ભાઈ સાથે મધુભાઈ (ફીફાદ), ધીરુભાઈ (ફીફાદ) સહિતના આગેવાનો સાથે કાર્યાલય ખાતે વિવિધ સમાજલક્ષી મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી.