Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
कांग्रेस
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी
Crimenews
Kolkata
Aap

વાંસદા: ઉનાઈ માતા મંદિર ખાતે ૬ ડિસેમ્બરે આયુષ મેળાનું આયોજન: વિનામૂલ્યે આયુર્વેદ–હોમીયોપેથી સારવાર

Bansda, Navsari | Dec 3, 2025
વાંસદા તાલુકાના ઉનાઈ માતા મંદિર ખાતે આગામી ૬ ડિસેમ્બર, શનિવારે સવારે ૯થી બપોરે ૨ વાગ્યા સુધી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષની કચેરી અને જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિ દ્વારા વિવિધ રોગોનું વિનામૂલ્યે નિદાન, સારવાર અને માર્ગદર્શન આપવામાં આવશે.