આજે શુક્રવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ Amc કચેરી ખાતેથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને નિવેદન આપતા જણાવ્યું હતુ કે નરોડા પાટીયા થી ગેલેક્સી જોડતા બ્રિજને બનતા હજુ સમય લાગી શકશે. કારણ તે કોન્ટ્રાક્ટરની બેદરકારી અને વનવિભાગની પરમિશનને કારણે કામ ટલ્લે ચડ્યુ છે.