Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
चुनाव
बीजेपी
भाजपा
Congress
Modi
Delhi
Viral
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Mp
Madhyapradesh
Ahmedabad
Pmmodi
Rahulgandhi

સુરત : કતારગામના નાસીર નગરમાં થયેલ ભૂતિયા ડીમોલીશનનો મામલો. મનપા કમિશનરે તપાસ કમિટી બનાવી. બે ડેપ્યુટી કમિશ્નર , ૧ એડી.સીટી ઈજનેર , બે કાર્યપાલક ઈજનેર અને એક ડે.ઈજનેરની કમિટી. ધારાસભ્ય વિનુ મોરડિયાએ કમિટીને લઇ સવાલો ઉઠાવ્યા. કાર્યપાલક ઈજનેર કઈ રીતે કાર્યપાલક ઈજનેર સામે કામગીરી કરી શકે : વીનુ મોરડીયા. તપાસ કમિટી ઉપર મને વિશ્વાસ નથી : વીનુ મોરડીયા. અધિકારીઓ પણ ખોટું બોલ્યા છે : વીનુ મોરડીયા. મનપાના અધિકારીઓ શંકાના દાયરામાં : વીનુ મોરડીયા. ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરે તેવી માંગ : વીનુ મોરડીયા. કોપોરેશનના અધિકારીઓ કોના માટે ગયા હતા : વીનુ મોરડીયા જે પણ જવાબદારો રજા ઉપર ઉતર્યા છે તેમની વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થશે : વીનુ મોરડીયા રૂપિયા લેવા માટે અધિકારીઓએ આ ડીમોલીશન કર્યું છે એ મને જાણ છે : વીનુ મોરડીયા #Surat #NasirNagar #Katargam #VinuMoradiya #SMC #SuratNews #BreakingNews #GujaratNews #DemolitionCase #Investigation #LatestNews #NewsUpdate #LocalNews #GujaratBreaking #PoliticalNews

Udhna, Surat | Jun 10, 2026

MORE NEWS

સુરતના નાસીરનગર ડિમોલેશન મુદ્દે વિવાદ વધુ વકર્યો.
• મનપા કચેરીમાં મીડિયા કર્મીઓ અને માર્શલો વચ્ચે ઝપાઝપીના વિડિઓ વાયરલ.
• મીડિયા પર થયેલા હુમલાની કોંગ્રેસના નેતા અસ્લમ સાઇકલવાળાએ કરી કડક નિંદા.
• કમિશનર અને મેયરે જાહેર માફી માંગવી જોઈએ, કોંગ્રેસની માંગ.
• ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ.
• ડિમોલેશન માટે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી......

સુરતના નાસીરનગર ડિમોલેશન મુદ્દે વિવાદ વધુ વકર્યો. • મનપા કચેરીમાં મીડિયા કર્મીઓ અને માર્શલો વચ્ચે ઝપાઝપીના વિડિઓ વાયરલ. • મીડિયા પર થયેલા હુમલાની કોંગ્રેસના નેતા અસ્લમ સાઇકલવાળાએ કરી કડક નિંદા. • કમિશનર અને મેયરે જાહેર માફી માંગવી જોઈએ, કોંગ્રેસની માંગ. • ભ્રષ્ટ અધિકારીઓને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. • ડિમોલેશન માટે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ ઉઠી......

Udhna, Surat | Jun 11, 2026

સુરતમાં નાસીરનગર મામલે મીડિયા નો અવાજ દબાવવાનો પ્રયાસ

ડિમોલેશનને લઈ સવાલો પૂછવા મનપા કચેરી પહોંચેલા પત્રકારો સાથે માર્શલો દ્વારા આતંકવાદી જેવા વ્યવહારો કરવામાં આવ્યા

#krantisamaynews #krantisamay #surat #suratcity #suratpolice

સુરતમાં નાસીરનગર મામલે મીડિયા નો અવાજ દબાવવાનો પ્રયાસ ડિમોલેશનને લઈ સવાલો પૂછવા મનપા કચેરી પહોંચેલા પત્રકારો સાથે માર્શલો દ્વારા આતંકવાદી જેવા વ્યવહારો કરવામાં આવ્યા #krantisamaynews #krantisamay #surat #suratcity #suratpolice

Udhna, Surat | Jun 11, 2026