ચોટીલા શહેરમાં આવેલી સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલના સોનોગ્રાફી મશીનનું નોંધણી પ્રમાણપત્ર કાયમી ધોરણે રદ કરવામાં આવ્યું છે. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ હોસ્પિટલના બે સંચાલકો અને બે ડોક્ટરો સામે ફોજદારી કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો છે. આ કાર્યવાહી કાયદાના ઉલ્લંઘન બદલ કરવામાં આવી છે.આ કાર્યવાહી ગત 15 સપ્ટેમ્બર, 2025ના રોજ નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા હોસ્પિટલમાં કરવામાં આવેલી આકસ્મિક તપાસના આધારે કરવામાં આવી હતી. તપા