આજે બુધવારે બપોરે 4.30 વાગ્યાની આસપાસ AMC ખાતેથી વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે AMC પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે બ્રિજ પ્રોજેક્ટ વિભાગ સૌથી વિવાદિત વિભાગ.અનેક બ્રિજ કાંડ બાદ પણ સુધરવાનું નામ નથી લેતા.જુલાઇમાં બ્રિજ નિરીક્ષણ રિપોર્ટ જાહેર કરાયો હતો.તમામ રિપોર્ટો એકદમ ખોટી રીતે તૈયાર કરાયા.ચામાચિડિયાને લીધે ચેકિંગ ન થયાના બહાના આપ્યા.