Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Aap
Education
China
Bareilly

ચોટીલા: પૂ. ભાવચંદ્રજી સ્વામીનું ચોટીલામાં મંગલ આગમન થશે: આચાર્ય પદ બાદ પ્રથમવાર પહોંચશે, આજે કાર્યક્રમ યોજાશે

Chotila, Surendranagar | Feb 28, 2026
ચોટીલા સ્થાનકવાસી છ કોટિ જૈન લીંબડી અજરામર સંપ્રદાયના પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું ચોટીલામાં મંગલ આગમન થશે. આચાર્ય પદ પ્રદાન બાદ તેઓ પ્રથમવાર ચોટીલા પધારી રહ્યા છે. આ કાર્યક્રમ આગામી શનિવાર, તા. 28 ફેબ્રુઆરી, 2026ના રોજ સવારે 7:15 કલાકે સ્થાનકવાસી જૈન સંઘ, ચોટીલા ખાતે યોજાશે.

MORE NEWS

ચોટીલા: પૂ. ભાવચંદ્રજી સ્વામીનું ચોટીલામાં મંગલ આગમન થશે: આચાર્ય પદ બાદ પ્રથમવાર પહોંચશે, આજે કાર્યક્રમ યોજાશે - Chotila News