ચોટીલા સ્થાનકવાસી છ કોટિ જૈન લીંબડી અજરામર સંપ્રદાયના પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું ચોટીલામાં મંગલ આગમન થશે. આચાર્ય પદ પ્રદાન બાદ તેઓ પ્રથમવાર ચોટીલા પધારી રહ્યા છે. આ કાર્યક્રમ આગામી શનિવાર, તા. 28 ફેબ્રુઆરી, 2026ના રોજ સવારે 7:15 કલાકે સ્થાનકવાસી જૈન સંઘ, ચોટીલા ખાતે યોજાશે.