ગોધરા: પંચમહાલ જિલ્લામાં જમીન દફતર નિરીક્ષકની ૮ નવી તાલુકા કક્ષાની કચેરીઓ કાર્યરત કરવામાં આવી
પંચમહાલ જિલ્લામાં જમીન દફતર નિરીક્ષકની ૮ નવી તાલુકા કક્ષાની કચેરીઓ કાર્યરત કરવામાં આવી જેના કારણે અરજદારોને ઘર આંગણે જમીન ને લગતી તમામ સેવાઓ મળી રહેશે સાથે ખર્ચ અને સમય ની પણ બચત થશે..પંચમહાલ જિલ્લામાં જમીન દફતર નિરીક્ષક ની ૮ નવી તાલુકા કક્ષાની કચેરીઓ કાર્યરત કરવામાં આવી છે જમીન દફતર ખાતાની જિલ્લા કક્ષાની કામગીરી અને જમીન દફતર નિરીક્ષક, વર્ગ-૨ હેઠળની તમામ જગ્યાઓનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી વહીવટી તંત્ર વધુ સુદ