રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ કમીગઢ મુકામે રૂ.૨૩ લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું રાજ્યના ઉર્જા, કાયદો અને ન્યાય, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રીશ્રી અને અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાએ રવિવારે અમરેલી તાલુકાના કમીગઢ મુકામે ગ્રામજનોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરતા રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, સ્નાન ઘાટ સહિતના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે તેમણે અમરેલી શહેર ફરત રૂ. ૨૭૨ કરોડના ખર્ચે નિર્મિ