ગોધરા: પંચમહાલ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવા કલેક્ટર અજય દહીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
પંચમહાલ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવા કલેક્ટર શ્રી અજય દહીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈજિલ્લામાં ૦૮ જૂન થી ૩૦ જૂન ૨૦૨૬ દરમિયાન ‘લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેન’ યોજાશે: ૧૫૧૪ ટીમો ઘરે-ઘરે જઈને સર્વે કરશેપંચમહાલ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે "ઘૃણાના કલંકનો અંત લાવીએ, ગૌરવને સ્વીકારીએ - રક્તપિત્ત નિર્મૂલન સૌની જવાબદારી" ના સૂત્ર હેઠળ ગોધરા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરઅજય દહીયાના અધ્યક્ષસ્