Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh

ગોધરા: પંચમહાલ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવા કલેક્ટર અજય દહીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

Godhra, Panch Mahals | Jun 6, 2026
પંચમહાલ જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવા કલેક્ટર શ્રી અજય દહીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈજિલ્લામાં ૦૮ જૂન થી ૩૦ જૂન ૨૦૨૬ દરમિયાન ‘લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેન’ યોજાશે: ૧૫૧૪ ટીમો ઘરે-ઘરે જઈને સર્વે કરશેપંચમહાલ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે "ઘૃણાના કલંકનો અંત લાવીએ, ગૌરવને સ્વીકારીએ - રક્તપિત્ત નિર્મૂલન સૌની જવાબદારી" ના સૂત્ર હેઠળ ગોધરા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટરઅજય દહીયાના અધ્યક્ષસ્

MORE NEWS