માંગરોળ વરામબાગ માં દીપડાએ કર્યો ગાયનું મારણ માંગરોળ વરામ બાગ માં દીપડાએ કર્યો ગાયનું મારણ,વન વિભાગ ને જાણ કરવા છતાં કલાકો સુઘી કોઈ વન વિભાગ ના કર્મચારીઓ ન આવતા લોકોમાં રોષ,રહેણાંક વિસ્તારમાં દીપડા અને સિંહોના આંટાફેરા થી લોકોમાં ભય હોય વન વિભાગ માનવ મોત ની રાહ જોતું હોય તેમ દેખાય છે, વન વિભાગ સિહ દીપડાને પાંજરે પુરી રહેણાંક વિસ્તારના લોકોનો ભય દુર કરે તેવી માંગ,.