Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: શહેરના લુણાવાડા રોડ પર આવેલા લુહાર ફળિયામાં રહેતા આધેડ એસઆરપી ગ્રુપના પ્રાંગણમાંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા.

Godhra, Panch Mahals | Apr 27, 2026
ગોધરા શહેરના લુણાવાડા રોડ પર લુહાર ફળિયામાં રહેતા 35 વર્ષીય જયેશ રણજીતભાઈ લુહારનો મૃતદેહ એસઆરપી ગ્રુપના પ્રાંગણમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. તેઓ ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા હતા અને શોધખોળ છતાં મળ્યા ન હતા. તા. 26 એપ્રિલે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ તેઓ દીવાલ કૂદી અંદર ગયા હોવાનું માનવામાં આવે છે. બનાવ અંગે બી ડિવિઝન પોલીસમાં અકસ્માતે મોતની નોંધ થઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે અને પોલ

MORE NEWS