દ્વારકાધીશના દર્શનને નીકળેલા બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ચાર પદયાત્રીઓનું મોરબીના ચાચાવદરડા નજીક અકસ્માતમાં કમકમાટીભર્યા મોત થયા છે જોકે આ સમગ્ર અકસ્માતના સીસીટીવી વિડીયો વાયરલ થયા છે.
વડગામ: દ્વારકાધીશના દર્શને જતા જિલ્લાના ચાર પદયાત્રીઓનુ મોરબીના ચાચાવદરડા નજીક અકસ્માતમા મોત, CCTV આવ્યા સામે. - Vadgam News