ભાવનગર શહેર: મહાનગરપાલિકા કચેરી ખાતે એપ્રિલ માસના પ્રારંભ સાથે જ 631 કરતાં હોય મિલ્કત વેરો જમા કરાવ્યો
Bhavnagar City, Bhavnagar | Apr 3, 2026
ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે એપ્રિલ માસમાં મિલકત વેરો જમા કરાવવા કરદાતાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. એપ્રિલ માસના પ્રારંભ સાથે જ કુલ 631 કરદાતાઓએ મહાનગરપાલિકા કચેરી ખાતે રૂપિયા 30.61 લાખનો મિલકત વેરો જમા કરાવ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા રિબેટ યોજના આપવામાં આવતી હોય ત્યારે મોટી સંખ્યામાં લોકોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.