વડગામ તાલુકાના માહી ગામના વ્યક્તિએ પોતાના ખાતામાં બેંકના ભૂલના કારણે આવેલા 1.67 લાખ રૂપિયા મૂળ માલિકને પરત કરીને ઈમાનદારી અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
વડગામ: બેંકની ભૂલથી પોતાના ખાતામાં આવેલા 1.67 લાખ માહી ગામના વ્યક્તિએ મૂળ માલિકને પરત કર્યા. - Vadgam News