આજે મંગળવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ આપ નેતા કરન બારોટે UN મેહતા હોસ્પિટલની મુલાકાત લીધી હતી.સફાઈ કામગીરી દરમિયાન એકનું ગેસ ગળતરથી મોત નિપજ્યુ છે.જેમાં પરિવારને મળીને સાંત્વાના પાઠવી હતી.મૃતકોના પરિવારને સહાય મળે ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી.