Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

ધાનેરા: ધાનેરાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન.#Jansamasya

India | Dec 18, 2025
બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન. જેમને આજદિન સુધી વીજળી જેવી પ્રાથમિક સુવિધા જ નથી મળી.. ઝુપડપટ્ટીમાં રહેતા 45થી વધુ પરિવારો અને ચાર એકર જમીનમાં બનાવેલા એકલવ્ય નગરમાં 72 જેટલા ઘરોમાં વીજળીની સમસ્યા છે.. સરદાર આવાસ યોજના હેઠળ તેમને મકાન તો ફાળવી દેવામાં આવ્યા છે. પણ વીજળી ન મળતા જનજીવન પર અસર પડી રહી છે.