બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે આજે રવિવારના રોજ થરાદ ખાતે ઠાકોર સમાજના નવા બંધારણ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આ કાર્યક્રમમાં આ દરમિયાન તેમને અંધશ્રદ્ધાને લઈને નિવેદન આપ્યું હતું તે વીડિયો સોશિયલ મીડિયામાં આજે 09 કલાકે વાયરલ થયો છે.
વડગામ: ઠાકોર સમાજના નવા બંધારણના કાર્યક્રમમાં ઉપસ્થિત થયેલા સાંસદે અંધશ્રદ્ધાને લઈ નિવેદન આપ્યું તે વિડીયો વાયરલ થયો. - Vadgam News