ગોધરા: વ્યાસડા ગામેથી બાજરીના ખેતરમાંથી ૬૫ વર્ષીય વૃદ્ધાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર
વ્યાસડા ગામેથી બાજરીના ખેતરમાંથી ૬૫ વર્ષીય વૃદ્ધાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.કાલોલ તાલુકાના વ્યાસડા ગામે આવેલા બાજરીના ખેતરમાંથી ગામના જ ૬૫ વર્ષીય વૃદ્ધા વિનાબેન રામાભાઈ નાયકનો મૃતદેહ મળી આવ્યો હતો. વૃદ્ધાનો મૃતદેહ આ પ્રકા