Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

માંડલ: માંડલ-વિરમગામ-શંખેશ્વર ફોરલેન રોડનું કામ શરૂ:મુખ્યમંત્રીએ ₹285 કરોડનું ખાતમુહૂર્ત કર્યું હતું

Mandal, Ahmedabad | May 20, 2026
માંડલ-વિરમગામ-શંખેશ્વર ફોરલેન રોડનું કામ શરૂ:મુખ્યમંત્રીએ ₹285 કરોડનું ખાતમુહૂર્ત કર્યું હતું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1 જાન્યુઆરી, 2026 ના રોજ અમદાવાદ ગ્રામ્યના માંડલ ખાતેથી વિરમગામ-માંડલ અને માંડલથી શંખેશ્વર તીર્થધામ સુધીના મુખ્ય હાઈવે રોડના ચારમાર્ગીયકરણનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹285 કરોડ છે. આશરે 45 કિલોમીટર લાંબા

MORE NEWS

માંડલ: માંડલ-વિરમગામ-શંખેશ્વર ફોરલેન રોડનું કામ શરૂ:મુખ્યમંત્રીએ ₹285 કરોડનું ખાતમુહૂર્ત કર્યું હતું - Mandal News