માંડલ: માંડલ-વિરમગામ-શંખેશ્વર ફોરલેન રોડનું કામ શરૂ:મુખ્યમંત્રીએ ₹285 કરોડનું ખાતમુહૂર્ત કર્યું હતું
માંડલ-વિરમગામ-શંખેશ્વર ફોરલેન રોડનું કામ શરૂ:મુખ્યમંત્રીએ ₹285 કરોડનું ખાતમુહૂર્ત કર્યું હતું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 1 જાન્યુઆરી, 2026 ના રોજ અમદાવાદ ગ્રામ્યના માંડલ ખાતેથી વિરમગામ-માંડલ અને માંડલથી શંખેશ્વર તીર્થધામ સુધીના મુખ્ય હાઈવે રોડના ચારમાર્ગીયકરણનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹285 કરોડ છે. આશરે 45 કિલોમીટર લાંબા