જામનગરના રામેશ્ર્વર નજીક માટેલ ચોક શેરી નં. ૨માં રહેતી અને મહાનગરપાલીકામાં નોકરી કરતા વિજયસિંહ કિરીટસિંહ ઝાલા (ઉ.વ.૩૯) નામનો યુવાન બે દિવસ પહેલા પોતાના ઘરેથી નીકળ્યો હતો અચાનક લાપતા બની ગયા છે અને શોધખોળ કરવા છતા કોઇ પતો નહી સાંપડતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે.