સુરેન્દ્રનગર શહેરમાં નવા 80 ફુટ રોડ પર આવેલ અનેક સોસાયટીઓ માં વારવાર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા મુખ્ય રસ્તા પર પાણી ફરી વળે છે ત્યારે પાણીની લાઇન નાખવાની કામગીરી મામલે જાગૃત નાગરિક અમૃતભાઈ મકવાણા એ તંત્ર પર ગંભીર સવાલો ઉઠાવી આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.