સમગ્ર હિન્દુ સમાજ દ્વારા એકતા નવી ઉર્જા અને ચેતના જાગૃતિ પ્રદાન કરવા તેમજ સનાતન સંસ્કૃતિ સામાજિક સમરસતા અને રાષ્ટ્રીય ચેતના સંવર્ધન માટે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર વિરાટ સંમેલનમાં પરમ પૂજ્ય મહંત યોગી નાથજી યોગી નાથ સંપ્રદાય ચાંગા આશ્રમ પરમ પૂજ્ય મહંત શ્રી 108 શુભમ પુરી મહારાજ જાગનાથ મહાદેવ મંદિર આણંદ તથા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આણંદ જિલ્લાના મહેન્દ્રભાઈ કે પટેલ ઉપસ્થિત રહ્યા હતા