દાહોદ શહેરના દેસાઈ વાડ ખાતે દાહોદના દેસાઈ વાડ પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા દ્વારા છેલ્લા એક વર્ષથી દર મહિનાના પ્રથમ રવિવારએ દાહોદ શહેરના છાબ તળાવ સામે દેસાઈ વાડ ખાતે આવેલ ગોવર્ધન નાથ જીની હવેલી નજીક પુસ્તક વાચકો માટે પુસ્તક પરબ ચલાવવામાં આવે છે.દેસાઈ વાડ ખાતે પુસ્તક પરબ ચલાવવાનો હેતૂ એછેકે આજના સમયમાં પુસ્તક વાચનથી વિમુખ થઈ રહ્યા છે.જેમાં ખાસ કરીને બાળકો યુવાઓ જેમાં બાળકો યુવાઓ પાંછા પુસ્તક વાચન તરf વળે અને પુસ્કતો વાચી પોતાનું જ્ઞાન વધારે એવા