ભાવનગર શહેર: રૂવા મંત્રેશ વિસ્તારમાં આવાસ યોજનાના મકાનો લોકોને ફાળવવામાં નહીં આવતા મનપા કમિશનર સમક્ષ આવેદન આપી રજૂઆત કરી
Bhavnagar City, Bhavnagar | Jun 22, 2026
ભાવનગર શહેરના રુવા મંત્રેશ નજીક આવેલા મકાનો લોકોને ફાળવવામાં આવ્યા છે. પરંતુ આવાસ યોજનાના મકાનોની કામગીરી હજુ પણ શરૂ છે. ત્યારે લોકોને આ મકાનો ઝડપથી ફાળવવામાં આવે તેવી માંગ સાથે ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે લોકો દ્વારા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ આવેદન આપી રજૂઆત કરી હતી.