અમદાવાદ શહેર: બાપુનગરના ‘નરધા’ ભિખારીઓ! ઉધારના પૈસા માંગ્યા તો ગલ્લાવાળાને પટ્ટે-પટ્ટે માર્યો, વિશ્વનાથ નગરમાં લુખ્ખાઓની ગુંડાગર્દી
બાપુનગરના ‘નરધા’ ભિખારીઓ! ઉધારના પૈસા માંગ્યા તો ગલ્લાવાળાને પટ્ટે-પટ્ટે માર્યો, વિશ્વનાથ નગરમાં લુખ્ખાઓની ખુલ્લેઆમ ગુંડાગીરી અમદાવાદના અજીત મિલ પાસે આવેલા વિશ્વનાથ નગરમાં લુખ્ખાગીરીની હદ વટાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ગલ્લાવાળાએ ઉધાર લીધેલી વસ્તુના પૈસા માંગતા જ લુખ્ખાઓ ભડક્યા હતા અને ગલ્લાવાળાને પટ્ટા વડે બેરહેમીથી માર માર્યો હતો. બાપુનગર પોલી.