Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અમદાવાદ શહેર: રથયાત્રાના પર્વ પર મામેરાનું વિશેષ મહત્વ છે ત્યારે આ વર્ષે રથયાત્રામાં બે મામેરા કરવામાં આવશે

રથયાત્રાના પર્વ પર મામેરાનું વિશેષ મહત્વ છે ત્યારે આ વર્ષે રથયાત્રામાં બે મામેરા કરવામાં આવશે. પરંપરાગત રીતે યજમાન દ્વારા જે મામેરુ કરવામાં આવે છે તે મામેરા સાથે સરસપુરમાં આવેલા પ્રાચીન રણછોડજી મંદિર દ્વારા પણ ભગવાનનું મોસાળુ કરવામાં આવશે એટલે કે બે મોસાળા ભરાશે. 25 વર્ષ બાદ ફરીથી જુના રણછોડજી મંદિર દ્વારા મામેરાની પરંપરા શરૂ કરવામાં આવશે .. ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા નિમિત્તે સરસપુરની ભાગા ભગતની પોળ સ્થિત રણછોડરાય મંદિરે ૧૪૭ વર્ષ જૂની 'જ

MORE NEWS

અમદાવાદ શહેર: રથયાત્રાના પર્વ પર મામેરાનું વિશેષ મહત્વ છે ત્યારે આ વર્ષે રથયાત્રામાં બે મામેરા કરવામાં આવશે - Ahmadabad City News