મોરબી: મોરબીના શનાળા રોડ પર નવનિર્મિત "ચેરિટી ભવનનું" લોકાર્પણ કરાયું
Morvi, Morbi | Dec 18, 2025 ગુજરાત સરકારના કાયદા વિભાગ હેઠળના ચેરીટી તંત્રની જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી, મોરબીને તેનું નવું ભવન મળવા જઈ રહ્યું છે. આ નવનિર્મિત 'ચેરિટી ભવન'નું લોકાર્પણ સમારોહ આજે તારીખ 18/12/2025 ના રોજ બપોરના 03:00 કલાકે યોજાયો હતો.