ભાવનગર શહેર: ભીમ અગિયારસના ધાર્મિક તહેવાર નિમિત્તે ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજી કાર્ય બંધ રહેશે
Bhavnagar City, Bhavnagar | Jun 23, 2026
આગામી તારીખ 25/ 6 ને ગુરુવારના રોજ ભીમ અગિયારસના તહેવારને લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે હરાજી કાર્ય બંધ રહેશે. માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા જણાવ્યા અનુસાર ભીમ અગિયારસ ધાર્મિક તહેવારને લઈને યાડ ખાતે અનાજ કઠોળની તમામ હરાજી કાર્ય બંધ રહેશે જે અંગે ખેડૂતો અને વેપારીઓને નોંધ લેવા યાર ખાતેથી જણાવ્યું હતું