અશાંત ધારા ની અરજી નિકાલ માટે ખંભાત પીએસઆઇ લાંચ લેતા ઝડપાયા, ખંભાતના લાલ દરવાજા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ પંકજ પટેલે અશાંત ધારા ની અરજી ના નિકાલ માટે અરજદાર પાસેથી ₹૪૦ હજારની લાંચની માંગણી કરતાં અરજદારે આણંદ એસીબી ને જાણ કરતા આજે એસીબીએ છટકું ગોઠવી ₹૩૦ હજાર ની લાંચ લેતા પીએસઆઇ ને રંગેહાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી