પોરબંદર: ખીજડી પ્લોટના બગીચામાં શૌચાલય કે યુરિનલની સુવિધા ન હોવાથી લોકો પરેશાન, ભોજેશ્વર પ્લોટ યોગ ગ્રૂપે કર્યો વિરોધ #jansamasya
Porbandar, Porbandar | Apr 28, 2025
ખીજડીપ્લોટમાં બગીચામાં શૌચાલય અને યુરિનલ સુવિધાનો અભાવ છે. જેથી ભોજેશ્વર પ્લોટ યોગ ગૃપના સભ્યોએ મહાનગરપાલિકાને ઢંઢોળવા...