Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: રસાલા વિસ્તારમાં સસ્તા અનાજની દુકાને મીઠું બહાર રાખી દેવતા રાજકીય અને સમાજિક આગેવાનએ પ્રતિક્રિયા આપી

Bhavnagar City, Bhavnagar | Jun 30, 2026
રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જાહેર વિતરણ પ્રણાલી હેઠળ ઘઉં, ચોખા, ખાંડ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓ રાહત દરે આપવામાં આવે છે. આ સાથે લાભાર્થીઓને વિનામૂલ્યે મીઠું પણ આપવામાં આવે છે. પરંતુ અનેક સ્થળોએ લોકો મીઠું લઈ જતા ન હોવાથી સસ્તા અનાજની દુકાનો પર મીઠાના જથ્થાનો વેડફાટ થતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. કેટલાક સ્થળોએ દુકાનદારો દ્વારા મીઠાના કોથળા દુકાનની બહાર જ મૂકી દેવામાં આવતા તે ખરાબ થવાની શક્યતા પણ ઉભી થઈ છે.

MORE NEWS

No related stories for this location.