અમદાવાદ શહેર: હંસપુરામાં આવેલ રામદેવનગર ચોકડી પાસે ફરી એકવાર બેદરકારીભર્યો અકસ્માત જીવલેણ સાબિત થયો
હંસપુરામાં આવેલ રામદેવનગર ચોકડી પાસે ફરી એકવાર બેદરકારીભર્યો અકસ્માત જીવલેણ સાબિત થયો. ઑટો રિક્ષા અને બાઈક વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં બાઈક ચાલકનું દુઃખદ અવસાન થયું છે. માહિતી મુજબ બાઇક ચાલક રાજસ્થાન નો રહેવાસી હતો. નોકરી થી પરત ફરી રહ્યો હતો. સ્થાનિકોના તારીખ 19 ના 11 વાગ્યે જણાવ્યા મુજબ આ ચાર રસ્તા પર એકપણ સ્પીડ બ્રેકર (બમ્પ) નથી, જેના કારણે વાહનોની...