Public App Logo
Jansamasya
News
पुलिस
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
कानपुर
Pm
Uttarpradesh
Haryana
Lucknow

દિયોદર: દિયોદર તાલુકાની જાહેર જનતાને તમામ પ્રકારના દબાણો સાત દિવસમાં દૂર કરવા TDO ની મીડિયામાં અપીલ કરી નહીતો કાર્યવાહી થશે

India | Dec 24, 2025
દિયોદર તાલુકા વિકાસ અધિકારી (TDO) એ તાલુકાના દબાણકર્તાઓને જાહેર અપીલ કરી છે. તેમને સાત દિવસમાં સ્વેચ્છાએ દબાણો દૂર કરવા જણાવ્યું છે. જો દબાણો દૂર નહીં થાય તો ગ્રામ પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.આ અપીલ દિયોદર તાલુકાના દરેક ગામમાં લાગુ પડશે. તેમાં કાચા-પાકા રહેણાંકના, રોડ-રસ્તાઓ પરના, તેમજ ગામતળ અને સીમતળના તમામ પ્રકારના દબાણોનો સમાવેશ થાય છે.દબાણો હટાવવા માટે સરકારની ગાઈડલાઈન મુજબ તમામ ગ્રામ પંચાયતોમાં ઠરાવ કરવામાં આવ્યા છે. TDOએ જણાવ્યું