ગોધરા: શહેરમાં રખડતા શ્વાનનો આતંક: સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં શ્વાન કરડવાના 7 થી 8 કેસ નોંધાયા
ગોધરામાં રખડતા શ્વાનનો આતંક: સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં શ્વાન કરડવાના 7 થી 8 કેસ નોંધાયા ગોધરા શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ સતત વધી રહ્યો છે. આજે શહેરના વિવિધ વિસ્તારોમાંથી, ખાસ કરીને સિગ્નલ ફળિયા અને તેની આસપાસના વિસ્તારોમાંથી શ્વાન કરડવાના અનેક બનાવો સામે આવ્યા છે. આ મામલે ગોધરા સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને તાત્કાલિક સારવાર લેવા અપીલ કરવામાં આવી છે.ગોધરા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં આજે સાતથી આઠ જ