અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં પ્રેમનગર સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. પૈસાની ઉઘરાણી બાબતમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ સોસાયટીમાં તલવાર અને દંડા લઈને આવીને ગાળાગાળી કરી હતી. ગાળો બોલવાની ના પાડતા શખસ પર હુમલો કરી દીધો હતો. આરોપી રાજા પર 10 જેટલા જુના ગુના નોંધાયેલા ...કૃષ્ણનગર પોલીસે શરૂ કરી આરોપીની શોધ ...ગુનાહિત ઇતિહાસ ધરાવતો રાજા હજુ ફરાર..