કાલોલ: કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે પી.એમ. કિશાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી
કાલોલ તાલુકા વહીવટી તંત્ર દ્વારા ડેરોલ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે શુક્રવારે સાંજે પાંચ કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી કાલોલ તાલુકા પંચાયત પ્રમુખના પ્રમુખ સવિતા બેન રાઠવાના અધ્યક્ષતા પી.એમ. કિશાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના ૪૯.૫૯ લાખથી વધુ ખેડૂત કુટુંબોને રૂ.૧૦૨૮ કરોડથી વધુની ૨૨ મા હપ્તા સ્વરૂપે DBT મારફતે સહાયનું વિતરણ તથા ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ-૨૦૨૩ “મિલેટ ડેવલોપમેન્ટ યોજના” હેઠળ કૃષિ મેળો યોજાયો હતો.