અદાણી પોર્ટની સામે ઓપન સી એરિયામાં મરીન પોલીસે ત્રગડીના માછીમાર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. પોલીસના કહેવા મુજબ માછીમાર મોહસીન લતીફજામે દરિયામાં માછીમારી કરવા માટે જઈ પોતાની ફિશિંગ બોટમાં માછીમારી દરમિયાન હવામાન સંબંધી આગાહી સાંભળવા માટે ટ્રાન્જિસ્ટર રેડિયો અથવા રાજય સરકારના ઠરાવ સાંભળવા માટેના બીજા કોઈ સંદેશા વ્યવહારના સાધનો ન રાખી ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમનો ભંગ કરતા મરી