Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab

થરાદ: ધરણીધર તાલુકાના લોદ્વાણી માઇનોર કેનાલનું સમારકામ શરૂ કરવામાં આવ્યું

India | Dec 19, 2025
ધરણીધર તાલુકાના લોદ્વાણી માઇનોર કેનાલનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતો અને ગામના સરપંચ દ્વારા વારંવાર રજૂઆતો કરાયા બાદ નર્મદા વિભાગે આ કામગીરી હાથ ધરી છે.અતિભારે વરસાદને કારણે લોદ્વાણી માઇનોર કેનાલ તૂટી ગઈ હતી. અગાઉ સમારકામ ન થવાને કારણે ખેડૂતો રવિ સિઝનનું વાવેતર કરી શક્યા ન હતા.
થરાદ: ધરણીધર તાલુકાના લોદ્વાણી માઇનોર કેનાલનું સમારકામ શરૂ કરવામાં આવ્યું - India News