Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

થરાદ: ધરણીધર તાલુકાના લોદ્વાણી માઇનોર કેનાલનું સમારકામ શરૂ કરવામાં આવ્યું

India | Dec 19, 2025
ધરણીધર તાલુકાના લોદ્વાણી માઇનોર કેનાલનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતો અને ગામના સરપંચ દ્વારા વારંવાર રજૂઆતો કરાયા બાદ નર્મદા વિભાગે આ કામગીરી હાથ ધરી છે.અતિભારે વરસાદને કારણે લોદ્વાણી માઇનોર કેનાલ તૂટી ગઈ હતી. અગાઉ સમારકામ ન થવાને કારણે ખેડૂતો રવિ સિઝનનું વાવેતર કરી શક્યા ન હતા.