શિહોરના તબીબ જયેશભાઈ ચૌહાણ પોતાનું મોટરસાયકલ લઇ સુરધન દાદાએ દર્શન કરવા જઈ રહ્યા હોય ત્યારે દર્શન કરીને આવતા હોય તે દરમિયાન સવાઇનગર ભાલમાં અજાણ્યા વાહન ચાલાક કે તલો મારતા રોડ ઉપર પછડાયેલ સાથે તેમના પત્ની પણ હોય તેઓને ભાવનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે સારવાર દરમિયાન તેઓનું મોત થયેલ છે જે અંગે અજાણ્યા વાહન ચાલાક વિરોધ સિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે